Saturday, October 10, 2020

સંકર જાતો વધતાં લુપ્ત થતા દેશી બિયારણ



 
સંકર જાતો વધતાં લુપ્ત થતા દેશી બિયારણ 


ગાંધીનગર : ગુજરાતના ભાલ પ્રાંતમાં ઘઉંની એક પ્રજાતિ છે-ભાલિયા ઘઉં. એમાં વધુ પ્રોટિન અને કેરોટિન જોવા મળે છે તેથી દલિયા અને પાસ્તા બનાવવા માટે ખૂબજ જાણીતા છે. ઘઉંની વેરાઈટી જિયોગ્રાફિકલ આઈડેન્ટિફિકેશનના રુપમાં રજિસ્ટર કરવામાં આવી છે. ઘઉંની આવી અનેેક જાતો વિસ્તાર પ્રમાણે હતી જે નેસ્તનામબુદ થઈ ગઈ છે. હવે એક સરખા બિયારણો આવી રહ્યાં છે. માત્ર ઘઉં જ નહીં પણ તમામ પ્રદાનના અનાજમાં આવું થયું છે. હજારો જાતના અનાજ, કઠોળ, શાક, ભાજી, બરછઠ ધાન્ય, તૃણ તથા જાતોની પેટા જાતો ગુજરાતમાંથી લુપ્ત થઈ ગઈ છે. સંકર બિયારણે આ બધી જાતોનો સર્વનાશ કરી દીધો છે. અનાજનું ઉત્પાદન વધારી બતાવ્યું પણ આવી પૌષ્ટિક જાતો લુપ્ત થઈ ગઈ છે. થોડી બચી છે તે એક દશકામાં નાસ્તનાબુદ થઈ શકે છે. 

ગુજરાતમાં બન્ની ઘાસમાં હાઈ ન્યૂટ્રિશન હોય છે. જેના લીધે ત્યાંની ભેંસ વધુ દૂધ આપે છે. હવે આ ઘાસની વિશેષતાઓને વેલ્યુ એડ કરીને સમગ્ર દેશમાં તેનો પ્રસાર કરી શકાય એમ છે.

ગુજરાતની જાફરાબાદી ભેંસોની ઓળખ ઈન્ટરનેશનલ ટ્રાન્સ-બાઉન્ડ્રી બ્રીડના રુપે કરવામાં આવે છે. એ જ રીતે ભારતની જ ઓંગોલ, ગિર અને કાંકરેજ જેવી ગાયોની જાતિઓ લેટિન અમેરિકન દેશોને ત્યાંના પ્રજનન સુધાર કાર્યક્રમ માટે ઉપલબ્ધ કરાવાઈ હતી.

એક સમયે આપણા ખેડૂતો પોતાને અને પોતાના પશુઓને આખું વર્ષ ઉપરાંત જે ધાન્ય જોઈએ તે ખેતરમાં ઉગાડી લેતા હતા. બધાજ ખેડૂતો પરિવારના પોષણમાં સ્વાયત્ત હતા. વડીલો પાસેથી મળેલું નક્કર જ્ઞાન હતું. ડહાપણ ઘસાતું ચાલ્યું છે. રોકડિયા પાક અને ધનવાન બનવામાં પરંપરાગત બિયારણ નાશ પામી રહ્યાં છે. ઓછા પાણી અને ઓછા ખાતરે વધુ ઉપજ આપતા હાઈબ્રીડ બિયારણ ઉગાડવામાં આવી રહ્યાં છે. ગુણવત્તા નહીં પણ ઉતારો હવે મહત્વનો બની ગયો છે.  

ડાંગરમાં વૈવિધ્ય :-

થોડા સમય પહેલા માણસા તાલુકાના અમરાપુરની ગ્રામભારતીએ ધાન્યની પરંપરાગત જાતોની રાજ્યમાં દેશી - મોજણી અને નોંધણીનો 'કૃષિ વિવિધતા સંશોધન પ્રોજેક્ટ' હાથ ધર્યો હતો. તેમની ડાંગરની મોજણી પ્રમાણે - 

દાહોદ જિલ્લામાં વરી, કાળાબાદલ, નવારા, ધણા, કાજલ, બરૂ, કોલંબો, હિંદડી, જેડજીરા, પંખી, ઢીમણી, કોલમ, મસુરી, ગુજરાત, શીતી, વગેરે જેવી જાતો છે. 

ડાંગ જિલ્લામાં જયા, કુટિયા, રત્ના, તુળશીયા, કાકુડી, સરબતી, વગેરે જાતો છે. પંચમહાલ જિલ્લામાં કાજોળ, જેડ, ઓરણ, હાઇટી, સુખવેલ, ઢેબરી, ગોળાહાર, ડાભળાહાર, સુતરહાર, શ્રાવણિયા, હાઠી, ઠુમડી, કાળી આશીયાળી, ટુકડી, શિવપુરી, જીરાહાર, સાઠી, કાળી, પાથારિયું, ભાઢોળિયા, ધાણાહાર વગેરે જાતો છે. 

ખેડા જિલ્લામાં ઢેબરી, કંકુહાર, સાંઠી, જીરાહાર અને વલસાડ જિલ્લામાં ટાયકુન, બમ્બેક, રચણ, કુડા, કૂટે, સુખવેલ તેમજ સાબરકાંઠા જિલ્લામાં રાતી, સૂતર, ઓકલો જાતો છે. નવસારીના વાંસદામાં જીરીયું, સુરતના વ્યારામાં સુગંધીદાર સ્વાદિષ્ટ કિરલે અને ધોળકામાં બાસમતીનો પાક લેવાય છે.

ચોખાની દરેક જાતની એક આગવી ખાસિયત છે. ઓકલો જાતની ડાંગર સાવ ઓછા પાણીએ પાકે છે, તો જાડી જાતની ડાંગર પકવવા પુષ્કળ પાણી જોઈએ. કોઈ ડાંગર એકરે 100 મણ થાય છે. કીરલે જાત 14 મણ થાય છે. પંચમહાલના શહેરા વિસ્તારમાં થતાં હાઠી (સાઠી) ચોખા 60 દિવસમાં પાકે છે, નવારા 90 દિવસે પાકે. કડાણા વિસ્તારમાં થતી જાત નવારાનો દાણો કાળો અને લાલ પૂંછડીવાળો રંગબેરંગી છે. ફતેપુરા વિસ્તારમાં થતાં પંખી ચોખામાં બાજુ પાંખો હોય છે. 

હાલમાં આ જાતો ઉગાડવામાં આવે છે. કેટલીય જાતો નામશેષ થઈ ગઈ છે.

શાક અને અનાજની વેરાયટીનો ભંડાર 

બંટી, નાગલી, હોમલી, કાંગ, કુરી, કોદરા, બાવટો, રાજગરો, સામો, મગ, અડદ જેવા ધાન્યની અનેક જાતો થતી. 

ઉપવાસમાં ખવાતું બટેટા જેવું કાંદાગોળું, શાક બનાવીને ખવાતી કાનખડી, વાના રોગી માટે અતિ ઉપયોગી એવી વાલાકડી, વરી, ખરસાણી, શાક બનાવીને ખવાતા દોડકા, રાજમા, કુડીદ, મઠ, કળથી, કળોત, અળવી, અસારીયા, શક્કરિયા, પાંદડાંની ભાજી બનાવવામાં વપરાતું આળુ, કાળીજીરી, બાફીને ખવાતા રવા, ગોપચા, હવરો, બીજનો લાડવામાં અને પાંદડાંનો ભાજીમાં ઉપયોગ થાય તેવી માટાની ભાજી, વરઈ, ખીચડી બનાવવા વપરાતો રાડો, રોટલા બનાવવા વપરાતા જવ, દવા માટે ઉપયોગી એવી ગીલોળી છે. બીજી આવી અનેક જાતો છે, જે ખેડૂતો ઉગાડે છે. 

એક ખેતર પાક અનેક 

ગુજરાતમાં ખેડૂતો એક ખેતરમાં અનેક જાતના પાક લેતા ત્યારે ઓછો કે વધારે વરસાદ કે હવામાન ફેરફાર થાય તો એક પાક નિષ્ફળ રહે તો બીજો પાક થતો હતો. હવે એક જ જાતનો પાક આખા ખેતરમાં લેવામાં આવે છે. જે નિષ્ફળ જાય તો બધું જ ગુમાવવું પડે છે. હિમાલયની 'બારાનાજા' પદ્ધતિમાં એક ખેતરમાં 12 ધાન્ય વાવવામાં આવે છે. રાજસ્થાનમાં 7 ધાન પદ્ધતિ છે. દક્ષિણ ભારતમાં 'પન્નન્દુ પંટાલુ' પદ્ધતિમાં ધાન્યને કઠોળ અને તેલીબિયાં સાથે ભેળવીને વાવેતર કરાય છે. 

આ ધાન્યોમાં પોષક સારા પ્રમાણમાં પોષક તત્વો છે. કુપોષણ દૂર કરે છે. ગરમી-ઠંડી-વરસાદ વધે ઘટે તો ઘઉં, મગફળી, બાજરો, મકાઈ નાશ પામી શકે પણ બંટી, નાગલી, હોમલી, કાંગ, કુરી, કોદરા, બાવટો, રાજગરો, સામો, મગ, અડદ જેવા બરછટ અનાજ કે તૃણ ધાન્યને હવામાન કે વાતાવરણની ઓછી અસર થાય છે. 

વિવિધ અનાજ, વિવિધ હવામાન :-

નાગલીનો પાક ખારાશવાળી જમીનમાં સારો લઈ શકાય છે. સામાનો પાક પણ ઓછી ફળદ્રુપ જમીનમાં સારું ઉત્પાદન આપે છે. મોટા ભાગના બરછટ ધાન્યમાં જૈવિક વિવિધતા જોવા મળે છે. તેમાં ઘઉં-ચોખા કરતાં વધુ ખનીજ તત્વો છે. કેટલાકમાં તો ચોખા કરતાં 50 ગણાં વધુ રેસા છે. નાગલીમાં ચોખા કરતાં 30 ગણું વધારે કેલ્શિયમ છે. કાંગ અને કુરીમાં લોહતત્વ ચોખા કરતાં ઘણું વધારે છે. બીટા કેરોટિન ચોખામાં નથી, પણ આ ધાન્યોમાં ભરપૂર છે. 

ધાન્ય બદલાયા, ધન વધ્યું આરોગ્ય કથળ્યું 

હરિયાળી ક્રાંતિથી ચોખા અને ઘઉંના ઉત્પાદન વધારી શકી. ચોખાનું ઉત્પાદન 125 ટકા વધ્યું, ઘઉંનું ઉત્પાદન 285 ટકા વધ્યું છે. અનાજની તંગી દૂર આ બે ધાન્યથી થઈ છે. પણ પોષક એવા બીજા ધાન્ય ઘટી ગયા છે. 1956માં આપણા ખોરાકમાં 40 ટકા હિસ્સો અવનવા ધાન્યનો હતો જે, 2006માં ઘટીને 21 ટકા થઈ ગયો છે. આજે રોકડિયો પાક આ ધાન્યોની જગ્યા પચાવી રહ્યા છે. ખેડૂતો અને વેપારીઓ 10 પાક ઉગાડીને આર્થિક સલામત અને સમૃદ્ધ થયા હોઈ શકે પણ ધાન્ય વિવિધતામાં પ્રજા કંગાળ બની છે.  

સંશોધન 

અમદાવાદની 'સોસાયટી ફોર રિસર્ચ એન્ડ ઇનિશિયેટીવ્સ ફોર સસ્ટેનેબલ ટેકનોલોજીસ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ્સ' (સૃષ્ટિ) સંસ્થાએ પંચમહાલનાં ગામડાંઓમાં લુપ્ત થઈ ગયેલી અને લુપ્ત થવા જઈ રહેલી ધાન્યની જાતો પર સંશોધન કર્યું છે. સૃષ્ટિના સેક્રેટરી રમેશ પટેલ કહે છે કે, 'હાઈબ્રિડ બિયારણ આવવાથી આપણી ઘણી મુળ જાતો નામશેષ થઈ રહી છે. મકાઈની તો ઓરિજિનલ જાત જ નથી રહી. આપણે આપણા મૂળ ધાન્યની જાત પાછી લાવવી પડશે. બિયારણ સાચવવા બેંક હોવી જરૂરી છે. વૈવિધ્ય અનાજ કે ધાન્ય શરીરની સાથે અંતરમનને પોષણ પૂરું પાડે છે. એ ગુમાવીને આપણે ઘણું ગુમાવી રહ્યા છીએ. 

મધ્યાહન્ન ભોજન 

ઉત્પાદનથી તદ્દન વિપરીત બાજરીની દેશી જાતોનો સોથ વળી ગયો સાથે જ તેનો ઉત્પાદન વિસ્તાર 40 ટકા જેટલો ઘટી ગયો છે. અનાજ પેદા કરતો વિસ્તાર ઘટી રહ્યો છે. કોમર્શિયલ પાક વધી રહ્યો છે. ગુજરાતમાં મગફળી, કપાસ, જીરૂં, વરિયાળી, શેરડી પાક પાછળ વધું ધ્યાન છે. તેથી બીજા પરંપરાગત બિયારણ નાશ પામ્યા છે. 50 જાતના અનાજ અને 50 જાતના કઠોળને સસ્તા અનાજની દુકાન, આંગણ વાડી અને મધ્યહન્ના ભોજન યોજનામાં લાવી દેવામાં આવે તો તેનું ઉત્પાદન વધી શકે અને બાળકોને પોષણ મળી શકે તેમ છે. 

ગુજરાત બીજ નિગમ બઘાં મળીને 20થી વધું અનાજ – કઠોળનું વેચાણ કરતું નથી. આવું જ બીજ બનાવતી કંપનીઓનું છે. જેઓ 20 વેરાયટીથી વધું અનેજ-કઠોળના બિયારણો બનાવી શકે તેમ નથી. 




Saturday, October 3, 2020

10 सवाल

#तारिक_फतेह ने #पाकिस्तानियों के ऊपर जहरीले दस #सवाल जिनका जवाब खोजने मे जुट गई हैं तमाम पाकिस्तान की फ़ौज।, 
तारिक फतेह ने दस ऐसे सवाल किये हैं , जिनका सटीक, प्रमाण सहित और तर्कपूर्ण जवाब कोई नहीं दे सकता। कृपा करके जरुर पढे 
1- मुसलमानों का दावा है कि कुरान अल्लाह की किताब है, लेकिन कुरान में बच्चों की खतना करने का हुक्म नहीं है , फिर भी मुसलमान खतना क्यों कराते है? क्या अल्लाह में इतनी भी शक्ति नहीं है कि मुसलमानों के खतना वाले बच्चे ही पैदा कर सके? और कुरान के विरद्ध काम करने से मुसलमानों को काफ़िर क्यों नहीं माना जाए?
2- मुसलमान मानते हैं कि अल्लाह ने फ़रिश्ते के हाथो कुरआन की पहली सूरा लिखित रूप में मुहम्मद को दी थी, लेकिन अनपढ़ होने से वह उसे नहीं पढ़ सके, इसके अलावा मुसलमान यह भी दावा करते हैं कि विश्व में कुरान एकमात्र ऐसी किताब है जो पूर्णतयः सुरक्षित है, तो मुसलमान कुरान की वह सूरा पेश क्यों नहीं कर देते जो अल्लाह ने लिख कर भेजी थी, इस से तुरंत पता हो जायेगा कि वह कागज कहाँ बना था? और अल्लाह की राईटिंग कैसी थी? वर्ना हम क्यों नहीं माने कि जैसे अल्लाह फर्जी है वैसे ही कुरान भी फर्जी है।
3. इस्लाम के मुताबिक यदि 3 दिन/माह का बच्चा मर जाये तो उसको कयामत के दिन क्या मिलेगा -जन्नत या जहन्नुम? और किस आधार पर??
4. मरने के बाद जन्नत में पुरुष को 72 हूरें (अप्सराए) मिलेगी, तो स्त्री को क्या मिलेगा...72 हूरा (पुरुष वेश्या)?और अगर कोई बच्चा पैदा होते ही मर जाये तो क्या उसे भी हूरें मिलेंगी? और वह हूरों का क्या करेगा ?
5.- यदि मुसलमानों की तरह ईसाई, यहूदी और हिन्दू मिलकर मुसलमानों के विरुद्ध जिहाद करें, तो क्या मुसलमान इसे धार्मिक कार्य मानेंगे या अपराध? और क्यों?
6-.यदि कोई गैर मुस्लिम (काफ़िर) यदि अच्छे गुणों वाला हो तो भी... क्या अल्लाह उसको जहन्नुम की आग में झोक देगा? और क्यों?और, अगर ऐसा करेगा तो.... क्या ये अन्याय नहीं हुआ??
7.कुरान के अनुसार मुहम्मद सशरीर जन्नत गए थे, और वहां अल्लाह से बात भी की थी, लेकिन जबअल्लाह निराकार है, और उसकी कोई इमेज (छवि) नहीं है तो..मुहम्मद ने अल्लाह को कैसे देखा ??और कैसे पहिचाना कि यह अल्लाह है, या शैतान है?
8- मुसलमानों का दावा है कि जन्नत जाते समय मुहम्मद ने येरूसलम की बैतूल मुक़द्दस नामकी मस्जिद में नमाज पढ़ी थी, लेकिन वह मुहम्मद के जन्म से पहले ही रोमन लोगों ने नष्ट कर दी थी। मुहम्मद के समय उसका नामो निशान नहीं था, तो मुहम्मद ने उसमे नमाज कैसे पढ़ी थी? हम मुहम्मद को झूठा क्यों नहीं कहें ?
9-.अल्लाह ने अनपढ़ मुहम्मद में ऐसी कौन सी विशेषता देखी, जो उनको अपना रसूल नियुक्त कर दिया,क्या उस समय पूरे अरब में एकभी ऐसा पढ़ालिखा व्यक्ति नहीं था, जिसे अल्लाह रसूल बना देता, और जब अल्लाह सचमुच सर्वशक्तिमान है, तो अल्लाह मुहम्मद को 63 साल में भी अरबी लिखने या पढने की बुद्धि क्यों नहीं दे पाया??
10.जो व्यक्ति अपने जिहादियों की गैंग बना कर जगह जगह लूट करवाता हो, और लूट के माल से बाकायदा अपने लिए पाँचवाँ हिस्सा (20 %) रख लेता हो, उसे अल्लाह का रसूल कहने की जगह लुटरों का सरदार क्यों न कहें? अगर आप सच मे मानवता मे विश्वास करते हे तो आप कम से कम दस व्यक्ति तक सेंड करे
अगर आप एकता भाई चारा व हमारे प्रति कोई भेदभाव नही रखतें हो तो मेरे मुस्लिम भाई भी इन दस प्रशन का जबाब जरूर दें। में कभी इसके बाद कोई सवाल नही करूंगा।
@एक निष्कासित पाकिस्तानी @कॉपी@

Thursday, September 3, 2020

चालीसा पर समीक्षा और स्वस्थ आलोचना सुधार हेतु स्वागत है

इस चालीसा पर समीक्षा और स्वस्थ आलोचना सुधार हेतु स्वागत है🙏🙏
जय दयानंद ज्ञान गुण सागर
जय कपीस सत्यार्थप्रकाश उजागर
ऋषि दूत अतुलित बलधामा
आर्यपुत्र अग्नि समाना
महावीर विक्रम आर्यवंशी
पुराणिक निवार वेदों के संगी
भगवा बरन बिराज सुवेसा
हाथन दंड कुंचित केसा
हाथ शास्त्र और शस्त्र विराजे
हाथों में जनेऊ सांजे
मूलसंकर सुवन यशोदानंदन
तेजप्रताप महाजगबन्धन
विद्यावान गुनी अति चातुर
ऋषियों के कार्य करिबे को आतुर
ऋषिचरित सुनिबे को रसिया
हिन्दू समाज मन बसिया
आर्य रूप धरि दिशा दिखावा
ज्ञानी रूप धरि शास्त्रार्थ में हरावा
आर्य रूप धरि पाखंड संहारे
काशी पंडो के काज सवारे
संस्कृत भाषा को पुनः जियाये
श्री गुरुकुल पद्धत्ति उर लाए
सम्पूर्ण आर्यावर्त बहुत बढ़ाई
तुम मम प्रिय पितामह सम आई
अनेको क्रांतिकारी तुम्हारो जस गावे
अस कही वीर कंठ लगावै
क्रांतिकारी, सेनानी मुनीसा,
श्रद्धानंद, भगत, आज़ाद सहित अहीसा
जम विद्वान दिक्पाल जहाते
कवि प्रेमचंद कहि सके कहा ते
तुम्हारो मंत्र बोस भी माना
आज़ाद हिंद फौज भय सभ जग जाना
जुग सहस्त्र जोजन पर भानु
ऐसे वैज्ञानिक फल जानू
ईश्वर वेद मिली मुख माही
अधार्मिक मत लांघे गए अचरज नाही
दुर्घम शास्त्रार्थ जगत के जेते
सुगम अनुग्रह तुम्हरे तेते
गौमाता के तुम रखवारे
होत न आज्ञा बिनु पैसारे
सभ ज्ञान लहै तुम्हारी सरना
तुम गुरु होतो काहू को डरना
आपन तेज सम्हारो आपै
अब्राहम मत हॉक ते कापै
जिहादी, ईसाई निकट नही आवै
दयानंद जभ नाम सुनावै
पाखंड तै दयानंद छुड़ावै
मन क्रम वचन ध्यान जो लावै
नासै पोप हरै सभ पीरा
जपत निरंतर दयानंद बीरा
संकट ते दयानंद छुड़ाई
सत्यार्थ प्रकाश जो पढ़ जावे
सभ पर राम तपस्वी राजा
उनका सम्मान दयानंद पुनः दिलावा
और मनोरथ जो कोई लावै
सोई अमित वेदोक्त जीवन वह पावै
सम्पूर्ण आर्यावर्त प्रताप तुम्हारा
है प्रसिद्ध जगत उजियारा
आर्ष शास्त्र के तुम रखवारे
मुल्ला निकंदन हिन्दुओ के दुलारे
योग सिद्धि ब्रह्मचर्य के दाता
अस बार दीन भारत माता
वेद रसायन तुम्हातरे पासा
सदा रहे धर्म के दासा
तुम्हारे वाक्य आर्यो को प्यारे
हजार वर्ष की गुलामी बिसरावै
अंत काल ईश्वर पुर जाई
जहा जन्म आर्य पुत्र दयानंद कहाई
कोई पोप मौलवी चित्त न धरई
दयानंद सेइ सर्व सुख करई
संकट कटए मिटए सभ पाखंड
जो सुमिरै दयानंद जीवन बीरा
जय जय जय दयानंद स्वामी
कृपा करहु गुरुदेव की नाई
जो प्रतिदिन एकबार पाठ कर कोई
छूटहि पाखंड महासुख होई
जो यह पढ़ए दयानंद चालीस
होई बुद्धि साखी गौरीसा
ऋषिदास सदा हरि चेरा
कीजै नाथ हृदय महं डेरा
आर्य तनय पाखंड हरण, भीम मूर्ति रूप।
हिन्दुओ के हृदय बसहु सुरभूप