Monday, May 23, 2011

स्वामी दयानन्द सरस्वती, स्वामी सरधानन्द जी







Posted by Picasa



कुर्वन्नेवेह कर्माणि जिजीविषेत् शतं समाः।
एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे।। यजुर्वेद अ. 40, मं. 2
મનુષ્યો માટે યોગ્ય છે કે વેદોને અનુકૂળ કર્મ કરતાં કરતાં જ સો વર્ષ સુધી જીવવાની ઇચ્છા રાખે. માત્ર આ એક જ માર્ગ છે, બીજો કોઈ નહીં કે જેના પર ચાલવાથી મનુષ્ય કર્મ બન્ધનમાંથી છૂટીને મોક્ષને પ્રાપ્ત કરી શકે.
Posted by Picasa