Saturday, November 5, 2022

arya samaj niyam

 1. सत्य के ग्रहण करने और असत्य के छोडने में सर्वदा उद्यत रहना चाहिये।

2. सब काम धर्मानुसार, अर्थात सत्य और असत्य को विचार करके करने चाहियें। 3. संसार का उपकार करना इस समाज का मुख्य उद्देश्य है, अर्थात शारीरिक, आत्मिक और सामाजिक उन्नति करना। 4. सबसे प्रीतिपूर्वक, धर्मानुसार, यथायोग्य वर्तना चाहिये। 5. अविद्या का नाश और विद्या की वृद्धि करनी चाहिये। 6. प्रत्येक को अपनी ही उन्नति से संतुष्ट न रहना चाहिये, किंतु सब की उन्नति में अपनी उन्नति समझनी चाहिये। 7. सब मनुष्यों को सामाजिक, सर्वहितकारी, नियम पालने में परतंत्र रहना चाहिये और प्रत्येक हितकारी नियम पालने सब स्वतंत्र रहें।

Friday, December 3, 2021

એકાત્મ સત્ય – એકાત્મ ઈશ્વર

એકાત્મ સત્ય – એકાત્મ ઈશ્વર

જીવનમાં જે છે એ નથી અને જે નથી એ પણ નથી. અહીં કોઈ ઈશ્વર નથી, કોઈ અસુર નથી. ન કોઈ માણસ છે ન કોઈ જીવ આ બસ સમય છે. અને સૃષ્ટિ તેમજ પ્રકૃતિ એ સમયનું ફરતું ચક્ર છે. ન રામ હતા કે ન રાવણ હતો, ન કૃષ્ણ હતા કે ન કંસ હતો, ન વાસુદેવ હતા કે ન શિશુપાલ… બસ સમય હતો અને હતા એના ખેલ…

ન હું હું છું કે ન તું તું છે. સિક્કો આપણે જોયો છે એ શેનો બનેલો છે એ પણ આપણે જાણીએ છીએ, છતાં આપણે બે બાજુઓ દ્વારા રચાયેલો સિક્કો જ સ્વીકાર્યો છે. ન્યાય અને સમજ માટે આપણે એને હેડ્સ અને ટેલમાં સ્વીકાર્યો, પણ અંતે તો એક સિક્કો જ ને…? આખર તો હેડ્સ અને ટેલ્સનું અસ્તિત્વ પણ એકાત્મમાં લિન છે. હજુ આગળ જઈએ તો લોખંડ અને ત્યાંથી આગળ ખનીજ, ત્યાંથી આગળ પ્રકૃતિ, અને ત્યાંથી આગળ જમીન, ત્યાંથી આગળ કુદરત, ત્યાંથી આગળ શૂન્ય.. અને શૂન્યની સ્વીકૃતિ.. કારણ કે અંતે જતા અને બધું તપાસતા આખરે તો સર્વે એક છે. માણસ માણસ અલગ નથી, કારણ કે એવું કોઈ તત્વ એનામાં છે જ નહીં, કે જે સૃષ્ટિના સમય ચક્રની વિરુદ્ધમા છે. જો આપણા ક્ષણિક વિચારો પ્રમાણે પણ માણસ જ સત્ય હોત, તો એ સનાતન પણ હોવો જોઈતો હતો. કારણ કે જેનો આરંભ છે એનો અંત છે, પણ જે સત્ય છે એ તો માત્ર અને માત્ર અનંત છે. સમય અનંત છે, જેનો કોઈ આરંભ નથી અને કોઈ અંત પણ નથી. કારણ કે પૃથ્વી કે બ્રહ્માંડના વિનાશ પછી પણ સમય હશે, હતો અને રહેશે…

સૃષ્ટિમાં અને આપણી આસપાસ જે બદલાય છે એ પણ સમય છે, અને જે નથી બદલાતો એ પણ સમય છે. સામાન્ય રીતે એક અને એક બે થાય છે, પણ આ માત્ર માણસ જાતિએ વિકસાવેલા નિર્ધારણ નિયમને અનુસંધાને ઘડાયેલા માપદંડો છે. એક અને એક બે જ થાય એ સનાતન નથી અને જે સનાતન નથી એ શક્ય પણ નથી. કારણ કે એક અને એક પણ અંતે તો એક જ થાય છે. બે આપણે રચેલી સંખ્યા છે, જેના દ્વારા એક કરતાં અન્ય ને જુદા પાડી શકાય. અન્યથા તો બધું એક જ છે, અંત કાંઈ છે એ માણસ નો ભ્રમ છે. વાસ્તવિક ભ્રમ તો બહુ મોટો છે.

માણસ અને માણસનું મગજ બંને બહુ ભિન્ન છે. માણસ સ્વંયને હું દ્વારા નિર્ધારિત કરે છે અને અન્યને તું દ્વારા નિર્ધારીત કરે છે. પણ જ્યારે આ જ પ્રશ્ન એ વ્યક્તિના સંદર્ભે લક્ષ્યમાં લેવાય ત્યારે એ રત્તીભર પણ બદલાતો નથી. એના મસ્તિષ્કમાં પણ પોતે હું અને આપણે તું ના અનુસંધાને જ હોઈએ છીએ. કારણ કે વાસ્તવમાં હું એ હું છે જ નહિ અને તું નું તો કોઈ અસ્તિત્વ જ નથી. આ હું અને તું ની અલગતા જ માણસ જાતિને સ્વયં માણસના દુશમન બનાવી રહી છે.

ગીતામાં શ્રી કૃષ્ણ એક બ્રહ્મ વાક્ય મુકતા ગયા હતા. જ્યારે વિશ્વરૂપનું સ્વરૂપ અર્જુન સામે કૃષ્ણે રજુ કર્યું, ત્યારે એમણે સૃષ્ટિ સામે એવું રૂપ બતાવ્યું હતું જેમાં આરંભ, અંત, જીવન, મૃત્યુ, આગ, પાણી, વાયુ, ધરતી, અને પ્રકૃતિને એક જ સ્વરૂપમાં તેઓ દર્શાવે છે. એમણે કહ્યું હતું ‘કે હે પાર્થ અંત પણ હું છું, અને આરંભ પણ હું છું. જ્યાં કાઈ જ નથી ત્યાં પણ હું છું અને જ્યાં કંઈક પણ અસ્તિત્વ ધરાવે છે એના અસ્તિત્વમાં પણ હું છું. હું જ સર્વસ્વ છું, સમય છું હું, પ્રકૃતિ છું હું, સ્વીકૃતિ છું હું, કાળચક્રની ધરી પણ છું હું, હું જ કાલ છું અને હું જ કાલી પણ છું.’ આ બધા જ વાક્યો બધા આજ પણ યાદ કરે છે. દેવ દેવીઓ પૂજાય છે. ધર્મના ધંધા ચાલે છે. ઘણું બધું છે જે ગીતાના ઉપદેશ બહારનું ગીતાના નામે પણ ચાલે છે. પણ જે મહત્વનું હતું એ કંઈક એમ હતું કે ‘આ હું જે છે એ જ સર્વસ્વ છે, કારણ કે હું એ અકાત્મ છું. હું ક્યાંય નથી છતાંય હું બધેય છું.’ આ જ વાક્ય એ સત્ય હતું જે કૃષ્ણની પરે હતું, અર્જુનની પરે હતું, સમયની સત્યતાને સમજવાનું એક માત્ર સૂત્ર જે બહુ ઓછાને સમજાયું. છેવટે આ જ વાક્ય એમણે વૃંદાવનમાં પણ સહજ રીતે કહેલું કે ‘રાધા હું તો સૌનો છું, છતાંય હું કોઈનો નથી.’ કૃષ્ણ બહુ ઓછાને સમજાય છે. કારણ છે, ઘણા બધા કારણો છે. કે જે કૃષ્ણને આપણામાં પ્રવેશવા નથી દેતો, કારણ કે આ પ્રવેશ સાંસારિક રસને જાળવી નથી શકતો. સંસાર અને અધ્યાત્મ વચ્ચે જે એકાત્મક સબંધ કૃષ્ણ જાળવી શક્યા હતા એ આજનો મનુષ્ય નથી કરી શકતો. પરિણામે એ એનાથી દૂર રહે છે, સમજવાનો દેખાવ કરે છે, કદાચ સમજે પણ છે. સમજવા છતાં એ એને જીવનમાં નથી ઉતારી શકતો, કારણ કે મોહ અને માયાનો ભાવ એને પ્રવેશવા નથી દેતો.

કારણ કે જે માણસ પોતાને બુદ્ધિમાન ગણવાની મૂર્ખતા કરી રહ્યો છે એનું તો અસ્તિત્વ જ નથી. એ જે કાંઈ પણ જીવે, જન્મે અને મરે છે એ માત્ર સમય છે, અને બદલાવ એ સમયનો પ્રવાહ છે. કારણ કે માણસ ન હતો ત્યારે પણ સૃષ્ટિનું અસ્તિત્વ હતું, પૃથ્વી ન હતી ત્યારે પણ સમય હતો, અને જ્યારે પૃથ્વીનું સર્જન થયું ત્યારે પણ સમય હતો. કદાચ સૃષ્ટિ પણ જન્મ સાથે અંતનો પૈગામ લઈને જ આવી છે. એટલે પૃથ્વીના અંત સાથે માત્ર પૃથ્વીનો અંત થશે પણ સમય… સમય સતત બદલાશે… કદાચ સમય પોતાના પ્રવાહ માટે ફરી કોઈ પૃથ્વીનું નિર્માણ કરશે… ફરી કોઈ સૂરજ, ચંદ્ર જેવા અકાશગંગાઓના નિર્માણ કરશે. અને બસ સનાતન અને સત્ય એવો સમય સતત અને અવિરત પણે પ્રવાહિત થતો રહેશે…

આપણે એકાત્મનું એક સામાન્ય ઉદાહરણ લઈને સમજીએ તો માણસના શરીરમાં અસંખ્ય કોષો છે, હાડકા, અંગો, ઉપાંગો, શરીર, અંતે દેહ. આ દેહ પછી માણસ બને, માણસો બનીને જૂથ, જૂથ દ્વારા પરિવાર, પરિવાર દ્વારા કુટુંબ, કુટુંબ દ્વારા પરિવાર, પરિવાર દ્વારા સમાજ, સમાજ દ્વારા સોસાયટી, સોસાયટી દ્વારા જ્ઞાતિ, જ્ઞાતિ આધારે જાતિ, જાતી આધારે વર્ણ, વર્ણના આધારે કોમ, કોમના આધારે ધર્મ, ધર્મના આધારે સમૂહ, સમુહોના આધારે ગામ, ગામોના આધારે શહેર, શહેરોના આધારે મહાનગર, મહાનગરના આધારે રાજ્ય, રાજ્યોના આધારે દેશ, દેશના આધારે ખંડ, ખંડોના આધારે પૃથ્વી, પૃથ્વી એટલે ગ્રહ, આ ગ્રહોના આસપાસના ઉપગ્રહો, ઉલકાઓ, તારાઓ દ્વારા એક સૌર મંડળ, આવા અસંખ્ય સૌરમંડળો દ્વારા એક ગેલેક્ષી, આવી અસંખ્ય ગેલેક્ષીઓ દ્વારા બ્રહ્માંડ, આવા અસંખ્ય બ્રહ્માંડો દ્વારા જે અનંત સર્જનની સીમાઓ અંતથી અનંત સુધી છે, એને કહે છે સ્પેસ… સ્પેસ એટલે શૂન્ય… એટલે એક એવો પોઇન્ટ જ્યાં જઈને કઇ જ નથી. માત્ર ઉર્જા છે, એક શક્તિ છે… આ શક્તિ સુધી પહોંચવાનું જ કદાચ માનવજાતિ દ્વારા રચાયેલા દરેક રસ્તાની આખરી મંજિલ હોઈ શકે છે. પણ એને પામવાની જરૂર જ નથી. કારણ કે આ આખો કડીઓ ઉલટી લઇ જતા પણ એજ શૂન્ય આવશે, જ્યાં અસંખ્ય કોશિકાઓ અંગે ઉલ્લેખ થયો. કારણ કે ત્યાં પણ સ્પેસ છે. એવુ સ્થાન ક્યાં બધી જ મર્યાદાઓ શૂન્ય થઈ જાય છે. એજ સત્ય અને એજ અનંત વિશ્વની ગહેરાઈઓમાં પ્રવાહિત થતો સમય…

ધર્મનું પણ કોઈ વાસ્તવિક અસ્તિત્વ નથી કારણ કે ધર્મ એ માત્ર અને માત્ર એક રસ્તો છે. રસ્તો હંમેશા સત્ય નથી હોતો સત્ય હોય છે સમય અને એનો પ્રવાહ. કારણ કે સમય નવા રસ્તાઓ નિર્માણ કરવા પણ સક્ષમ છે, અને જૂના રસ્તાઓને વર્તમાનમાંથી ભૂંસી નાખવા પણ સક્ષમ છે. એટલે જો રસ્તો જ સત્ય હોત તો એ અનંત હોત, પણ ના એવું નથી. દરેક રસ્તાની એક મંજિલ નિશ્ચિત છે. એટલે એ સત્ય નથી જે દેખાય છે. ધર્મનું પણ એવું છે. પહેલા માત્ર એક જ રસ્તો હતો, જેના પર બધા ચાલ્યા કરતા. મોહમદ પયગંબેરે કદાચ નવો રસ્તો શોધ્યો હશે, ઈસુ ખ્રિસ્તે પણ એવું કર્યું, મહાવીર સ્વામી, બુદ્ધ, અને એવા ઘણા લોકો થઈ ગયા. જેમણે એક જ રસ્તા પર ચાલવાના સ્થાને નવા રસ્તાઓને શોધવાની કોશિશ કરી, પણ એમનો ઉદ્દેશ્ય એક હતો, એમનો હેતુ અને મંજિલ પામવાની મહત્વકાંક્ષા એક જ હતી. પણ આ અલગ અલગ રાહોની પસંદગી છતાંય સત્ય તો એક જ હતું, એમાંથી કોઈ સનાતન ન હતું, કારણ કે સનાતન હોત તો એ આજે પણ હોત, પણ એવું નથી… આજે વર્તમાન સમયમાં મહાવીર નથી, કૃષ્ણ નથી, રામ નથી, ઈસુ ખ્રિસ્ત નથી, બુદ્ધ પણ નથી, બસ રહ્યો તો એ માત્ર સમય… આ સત્યના ખેલમાં ખોવાઈ ન જઈએ એ જ હેતુ સાથે વહેતા સમયમાં નવા નવા રસ્તાઓનું નિર્માણ થયું. કદાચ આ માર્ગો પણ સમય સાથે તાલમેલ સાધવાનું જ શીખવતા હતા, પણ આપણે એ માર્ગને એટલી કટ્ટરતા પૂર્ણ પકડી લીધો છે કે આપણે વાસ્તવિક મંજિલ જ ભૂલી ગયા, ઉદ્દેશ્ય ભૂલી ગયા, માણસાઈ ભૂલી ગયા, અને મેળવ્યું શુ…? કાંઈ જ નહીં… દુશ્મનાવટ, મૂર્ખતા, દ્વેષ, વેર-વૃત્તિ, કટ્ટરતા અને અંધ ધર્માંધતા…

પણ, કોઈ ફાયદો નહીં થાય સમય આપણને આ કટ્ટરતા દ્વારા ફરી પૃથ્વીના વિનાશ તરફ સરકાવી દેશે… માણસને માણસના દુશ્મન બનતા જોયા કરશે, કારણ કે એ આવા અંધ વ્યક્તિઓને વધારે જીવવા નહીં દે જે એકાત્મક અસ્તિત્વને સ્વીકારવા તૈયાર નથી. જે દેખાય છે, અનુભવાય છે છતાં સમજાતું નથી એ સત્ય છે, છતાં આપણે એવા ઈશ્વરને સ્વીકારી લીધો જે દેખાતો નથી, અનુભવતો નથી, સમજતો નથી, કે સમજાવતો પણ નથી… આપણે વાસ્તવિક ઈશ્વરને ભૂલી વચેટીયાઓમાં અટવાયેલા પડ્યા છીએ. પણ, આ વચેટીયાના ચક્કરમાં ભગવાન ક્યાંક દૂર ચાલ્યો ગયો, કોઈ એને નથી બોલાવતું, કોઈ એને નથી યાદ કરતું, વાસ્તવિક ઈશ્વર ભુલાઈ ગયો, માણસાઈ ભુલાઈ ગઈ, જીવનની મંજિલ ભુલાઈ ગઈ, પ્રકૃતિની પરિવર્તનશીલતા ભુલાઈ ગઈ, કરુણા ભુલાઈ ગઈ, સમયની સત્યતા ભુલાઈ ગઈ, સનાતન સત્યની યથાર્થતા ભુલાઈ ગઈ અને આ ભૂલવામાંને ભૂલવામાં ઈશ્વરને આપણે છોડી દીધો. આપણે સ્વીકાર્યા તો માત્ર વચેટીયા, કબરો, પથ્થરના આરસપહાણ જડેલા ઈશ્વરીય ચહેરા દર્શાવતા બુથો, લાકડાના પૂતળા, ધર્માંધ લોકો દ્વારા ઘડાયેલા અંધવિશ્વાસો, પ્રતીકો અને એવા ખોખલા વિચારો જેનું અસ્તિત્વ જ ક્ષણિક છે. છતાં આ ક્ષણિક અસ્તિત્વ ધરાવતા વિચારો કોણ જાણે કયા આધારે લોકોને ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ લાગે છે, એ સમજાતું નથી.

આ પૃથ્વીનો અંત તો નિર્ધારિત છે પણ સમય તો અનંત છે. ફરી આ એકવાર સમય પોતાના પ્રવાહમાં બદલાવ લાવશે… ફરી ક્યાંક બ્રહ્માંડના કોઈક ખૂણે પૃથ્વી જેવા ગ્રહનું સર્જન થશે, જીવનની ઉતપત્તિ સંભવ થશે, ડાયનાસોર જેવા જીવો બનશે, સજીવ અસ્તિત્વ જન્મશે, મરશે અને સતત સમય પોતાના પ્રવાહને ફરતો કરશે. ફરી સતયુગ, દ્વાપર, ત્રેતા કે કળિયુગ જેવા યુગોનું નિર્માણ થશે, રામ આવશે, રાવણ આવશે, દેવ આવશે, દેવીઓ આવશે, અલ્લાહના ફરિસતાઓ આવશે, ઈશું ખ્રિસ્ત આવશે, મહાવીર સ્વામી આવશે, બુદ્ધ જન્મ લેશે, ફરશે અને સત્યની શોધ કરશે. ધીરે ધીરે આપેલા માપદંડો દ્વારા વિકાસ થશે અને આ વિકાસની આડઅસરો સમયને એવા અંતની તરફ ખેંચશે જ્યાં ફરી એક વખત પૃથ્વી જેવા સામાન્ય ગ્રહનો નાશ થઇ જશે. કારણ કે સજીવ જીવન જેમ જેમ જીવન પ્રાપ્ત કરશે તેમ તેમ પોતાની સમજદારી શાબીત કરવા પ્રકૃતિનો ભોગ લેશે, સમયનો દુરુપયોગ કરશે, સંતુલનને ખતરામાં નાખશે, પણ સમય… સમય સમયનું કાર્ય કર્યા કરશે. એ અંતનો સાક્ષી બનશે અને આરંભનો નિર્માતા. સમય બસ વહેતો રહેશે..

આ સમયની સામે લડીને પોતાને સર્વસ્વ ગણાવવાની લાલસામાં કેટલાય મૂર્ખાઓ સમયની ચપટીમાં શૂન્ય થઈ ગયા. કેટલાય સમજુ વ્યક્તિઓ પણ સમય સાથે સમયના પ્રવાહમાં એકલીન થઈ ગયા. ફરક હતો તો માત્ર લાલસા અને કર્મોનો. એકે અંત સ્વીકાર્યો અને એકે અંતને ભોગવ્યો. સમજુ અંતને સ્વીકારી શક્યા અને ગણું મેળવીને ગયા, તેમ જ મૂર્ખાઓ લડવાની વ્યર્થ કોશિશોમાં કાંઈ મેળવી પણ ન શક્યા અને સમયની થાપટે ક્યાંય ફેંકાઇ ગયા.

જ્યાં સુધી એકાત્મ સત્ય નહિ સ્વીકારાય ત્યાં સુધી માણસ માણસ લડતો રહી જશે, લાલસા અને અંધ અભિલાસાઓમાં ડૂબેલા લોકોનો અંતે તો પ્રકૃતિ અને માણસાઈનો ભોગ લઈ લેશે અને પૃથ્વી પર જીવન અને નિર્વાહ બંને સમયના પ્રવાહ સાથે અશક્ય બનતા જશે. પાણીની તંગીથી, હવાના પ્રદૂષણથી, અસંતુલ દ્વારા વાતાવરણમાં ફેલાતું પ્રદૂષણ પૃથ્વી પર જીવનને અશક્ય કરી નાખશે. પણ, માણસ છતાંય મૂર્ખ માણસની જેમ વાસ્તવિકતા સ્વીકારવાના સ્થાને પોતાની મૂર્ખ વિચારધારાઓ શાબીત કરવા એની સાથે લડશે, જે એના સ્વયંથી અલગ છે જ નહીં.

ભવિષ્યમાં અંતે તો માણસ માણસનો જ દુશમન બની ચુક્યો છે, સમયના પ્રવાહે આ જ માણસ માણસને પૃથ્વી પરથી જીવંતતા અને જીવનની શક્યતાઓને જાતે જ હણી નાખશે.

અને ફરી સમય એના ચક્રને શરૂ કરશે… એજ શૂન્ય તરફ.. અનંત તરફ...પ્રકાશ વરમોરા

Monday, April 19, 2021

Online Gurukul

अकामो धीरो …… युवानम्॥ अथर्व. १०/८/४४।
भावान्तर 8
 *हे ईश्वर ! आप अपनी तृप्ति की कामनाओं से सर्वथा रहित, सर्वज्ञ, मृत्यु से रहित तथा आनन्द से परिपूर्ण हैं। आप में किसी प्रकार की कोई न्यूनता नहीं है। आप अजर-अमर, एकरस, पूर्णसमर्थ को ही प्राप्त होकर तत्त्वज्ञानी मृत्यु से निर्भय हो जाते हैं॥*
------------------------------------

सादर नमस्ते जी,
आज दिनांक -20/04/2021 को *ऑनलाइन वैदिक पाठशाला* के अंतर्गत पढ़ाए जाने वाले पाठों की लिंक :- 
प्रातः 09:00 बजे *योग दर्शन* (कक्षा-04)-
https://youtu.be/VLRyR02UsuM 

दोपहर 03:30 बजे *उपदेश मञ्जरी*- पहला प्रवचन (कक्षा-03) - https://youtu.be/uXrG_MAgKjw

~वेद प्रचार समिति (9409615011)

Saturday, October 10, 2020

સંકર જાતો વધતાં લુપ્ત થતા દેશી બિયારણ



 
સંકર જાતો વધતાં લુપ્ત થતા દેશી બિયારણ 


ગાંધીનગર : ગુજરાતના ભાલ પ્રાંતમાં ઘઉંની એક પ્રજાતિ છે-ભાલિયા ઘઉં. એમાં વધુ પ્રોટિન અને કેરોટિન જોવા મળે છે તેથી દલિયા અને પાસ્તા બનાવવા માટે ખૂબજ જાણીતા છે. ઘઉંની વેરાઈટી જિયોગ્રાફિકલ આઈડેન્ટિફિકેશનના રુપમાં રજિસ્ટર કરવામાં આવી છે. ઘઉંની આવી અનેેક જાતો વિસ્તાર પ્રમાણે હતી જે નેસ્તનામબુદ થઈ ગઈ છે. હવે એક સરખા બિયારણો આવી રહ્યાં છે. માત્ર ઘઉં જ નહીં પણ તમામ પ્રદાનના અનાજમાં આવું થયું છે. હજારો જાતના અનાજ, કઠોળ, શાક, ભાજી, બરછઠ ધાન્ય, તૃણ તથા જાતોની પેટા જાતો ગુજરાતમાંથી લુપ્ત થઈ ગઈ છે. સંકર બિયારણે આ બધી જાતોનો સર્વનાશ કરી દીધો છે. અનાજનું ઉત્પાદન વધારી બતાવ્યું પણ આવી પૌષ્ટિક જાતો લુપ્ત થઈ ગઈ છે. થોડી બચી છે તે એક દશકામાં નાસ્તનાબુદ થઈ શકે છે. 

ગુજરાતમાં બન્ની ઘાસમાં હાઈ ન્યૂટ્રિશન હોય છે. જેના લીધે ત્યાંની ભેંસ વધુ દૂધ આપે છે. હવે આ ઘાસની વિશેષતાઓને વેલ્યુ એડ કરીને સમગ્ર દેશમાં તેનો પ્રસાર કરી શકાય એમ છે.

ગુજરાતની જાફરાબાદી ભેંસોની ઓળખ ઈન્ટરનેશનલ ટ્રાન્સ-બાઉન્ડ્રી બ્રીડના રુપે કરવામાં આવે છે. એ જ રીતે ભારતની જ ઓંગોલ, ગિર અને કાંકરેજ જેવી ગાયોની જાતિઓ લેટિન અમેરિકન દેશોને ત્યાંના પ્રજનન સુધાર કાર્યક્રમ માટે ઉપલબ્ધ કરાવાઈ હતી.

એક સમયે આપણા ખેડૂતો પોતાને અને પોતાના પશુઓને આખું વર્ષ ઉપરાંત જે ધાન્ય જોઈએ તે ખેતરમાં ઉગાડી લેતા હતા. બધાજ ખેડૂતો પરિવારના પોષણમાં સ્વાયત્ત હતા. વડીલો પાસેથી મળેલું નક્કર જ્ઞાન હતું. ડહાપણ ઘસાતું ચાલ્યું છે. રોકડિયા પાક અને ધનવાન બનવામાં પરંપરાગત બિયારણ નાશ પામી રહ્યાં છે. ઓછા પાણી અને ઓછા ખાતરે વધુ ઉપજ આપતા હાઈબ્રીડ બિયારણ ઉગાડવામાં આવી રહ્યાં છે. ગુણવત્તા નહીં પણ ઉતારો હવે મહત્વનો બની ગયો છે.  

ડાંગરમાં વૈવિધ્ય :-

થોડા સમય પહેલા માણસા તાલુકાના અમરાપુરની ગ્રામભારતીએ ધાન્યની પરંપરાગત જાતોની રાજ્યમાં દેશી - મોજણી અને નોંધણીનો 'કૃષિ વિવિધતા સંશોધન પ્રોજેક્ટ' હાથ ધર્યો હતો. તેમની ડાંગરની મોજણી પ્રમાણે - 

દાહોદ જિલ્લામાં વરી, કાળાબાદલ, નવારા, ધણા, કાજલ, બરૂ, કોલંબો, હિંદડી, જેડજીરા, પંખી, ઢીમણી, કોલમ, મસુરી, ગુજરાત, શીતી, વગેરે જેવી જાતો છે. 

ડાંગ જિલ્લામાં જયા, કુટિયા, રત્ના, તુળશીયા, કાકુડી, સરબતી, વગેરે જાતો છે. પંચમહાલ જિલ્લામાં કાજોળ, જેડ, ઓરણ, હાઇટી, સુખવેલ, ઢેબરી, ગોળાહાર, ડાભળાહાર, સુતરહાર, શ્રાવણિયા, હાઠી, ઠુમડી, કાળી આશીયાળી, ટુકડી, શિવપુરી, જીરાહાર, સાઠી, કાળી, પાથારિયું, ભાઢોળિયા, ધાણાહાર વગેરે જાતો છે. 

ખેડા જિલ્લામાં ઢેબરી, કંકુહાર, સાંઠી, જીરાહાર અને વલસાડ જિલ્લામાં ટાયકુન, બમ્બેક, રચણ, કુડા, કૂટે, સુખવેલ તેમજ સાબરકાંઠા જિલ્લામાં રાતી, સૂતર, ઓકલો જાતો છે. નવસારીના વાંસદામાં જીરીયું, સુરતના વ્યારામાં સુગંધીદાર સ્વાદિષ્ટ કિરલે અને ધોળકામાં બાસમતીનો પાક લેવાય છે.

ચોખાની દરેક જાતની એક આગવી ખાસિયત છે. ઓકલો જાતની ડાંગર સાવ ઓછા પાણીએ પાકે છે, તો જાડી જાતની ડાંગર પકવવા પુષ્કળ પાણી જોઈએ. કોઈ ડાંગર એકરે 100 મણ થાય છે. કીરલે જાત 14 મણ થાય છે. પંચમહાલના શહેરા વિસ્તારમાં થતાં હાઠી (સાઠી) ચોખા 60 દિવસમાં પાકે છે, નવારા 90 દિવસે પાકે. કડાણા વિસ્તારમાં થતી જાત નવારાનો દાણો કાળો અને લાલ પૂંછડીવાળો રંગબેરંગી છે. ફતેપુરા વિસ્તારમાં થતાં પંખી ચોખામાં બાજુ પાંખો હોય છે. 

હાલમાં આ જાતો ઉગાડવામાં આવે છે. કેટલીય જાતો નામશેષ થઈ ગઈ છે.

શાક અને અનાજની વેરાયટીનો ભંડાર 

બંટી, નાગલી, હોમલી, કાંગ, કુરી, કોદરા, બાવટો, રાજગરો, સામો, મગ, અડદ જેવા ધાન્યની અનેક જાતો થતી. 

ઉપવાસમાં ખવાતું બટેટા જેવું કાંદાગોળું, શાક બનાવીને ખવાતી કાનખડી, વાના રોગી માટે અતિ ઉપયોગી એવી વાલાકડી, વરી, ખરસાણી, શાક બનાવીને ખવાતા દોડકા, રાજમા, કુડીદ, મઠ, કળથી, કળોત, અળવી, અસારીયા, શક્કરિયા, પાંદડાંની ભાજી બનાવવામાં વપરાતું આળુ, કાળીજીરી, બાફીને ખવાતા રવા, ગોપચા, હવરો, બીજનો લાડવામાં અને પાંદડાંનો ભાજીમાં ઉપયોગ થાય તેવી માટાની ભાજી, વરઈ, ખીચડી બનાવવા વપરાતો રાડો, રોટલા બનાવવા વપરાતા જવ, દવા માટે ઉપયોગી એવી ગીલોળી છે. બીજી આવી અનેક જાતો છે, જે ખેડૂતો ઉગાડે છે. 

એક ખેતર પાક અનેક 

ગુજરાતમાં ખેડૂતો એક ખેતરમાં અનેક જાતના પાક લેતા ત્યારે ઓછો કે વધારે વરસાદ કે હવામાન ફેરફાર થાય તો એક પાક નિષ્ફળ રહે તો બીજો પાક થતો હતો. હવે એક જ જાતનો પાક આખા ખેતરમાં લેવામાં આવે છે. જે નિષ્ફળ જાય તો બધું જ ગુમાવવું પડે છે. હિમાલયની 'બારાનાજા' પદ્ધતિમાં એક ખેતરમાં 12 ધાન્ય વાવવામાં આવે છે. રાજસ્થાનમાં 7 ધાન પદ્ધતિ છે. દક્ષિણ ભારતમાં 'પન્નન્દુ પંટાલુ' પદ્ધતિમાં ધાન્યને કઠોળ અને તેલીબિયાં સાથે ભેળવીને વાવેતર કરાય છે. 

આ ધાન્યોમાં પોષક સારા પ્રમાણમાં પોષક તત્વો છે. કુપોષણ દૂર કરે છે. ગરમી-ઠંડી-વરસાદ વધે ઘટે તો ઘઉં, મગફળી, બાજરો, મકાઈ નાશ પામી શકે પણ બંટી, નાગલી, હોમલી, કાંગ, કુરી, કોદરા, બાવટો, રાજગરો, સામો, મગ, અડદ જેવા બરછટ અનાજ કે તૃણ ધાન્યને હવામાન કે વાતાવરણની ઓછી અસર થાય છે. 

વિવિધ અનાજ, વિવિધ હવામાન :-

નાગલીનો પાક ખારાશવાળી જમીનમાં સારો લઈ શકાય છે. સામાનો પાક પણ ઓછી ફળદ્રુપ જમીનમાં સારું ઉત્પાદન આપે છે. મોટા ભાગના બરછટ ધાન્યમાં જૈવિક વિવિધતા જોવા મળે છે. તેમાં ઘઉં-ચોખા કરતાં વધુ ખનીજ તત્વો છે. કેટલાકમાં તો ચોખા કરતાં 50 ગણાં વધુ રેસા છે. નાગલીમાં ચોખા કરતાં 30 ગણું વધારે કેલ્શિયમ છે. કાંગ અને કુરીમાં લોહતત્વ ચોખા કરતાં ઘણું વધારે છે. બીટા કેરોટિન ચોખામાં નથી, પણ આ ધાન્યોમાં ભરપૂર છે. 

ધાન્ય બદલાયા, ધન વધ્યું આરોગ્ય કથળ્યું 

હરિયાળી ક્રાંતિથી ચોખા અને ઘઉંના ઉત્પાદન વધારી શકી. ચોખાનું ઉત્પાદન 125 ટકા વધ્યું, ઘઉંનું ઉત્પાદન 285 ટકા વધ્યું છે. અનાજની તંગી દૂર આ બે ધાન્યથી થઈ છે. પણ પોષક એવા બીજા ધાન્ય ઘટી ગયા છે. 1956માં આપણા ખોરાકમાં 40 ટકા હિસ્સો અવનવા ધાન્યનો હતો જે, 2006માં ઘટીને 21 ટકા થઈ ગયો છે. આજે રોકડિયો પાક આ ધાન્યોની જગ્યા પચાવી રહ્યા છે. ખેડૂતો અને વેપારીઓ 10 પાક ઉગાડીને આર્થિક સલામત અને સમૃદ્ધ થયા હોઈ શકે પણ ધાન્ય વિવિધતામાં પ્રજા કંગાળ બની છે.  

સંશોધન 

અમદાવાદની 'સોસાયટી ફોર રિસર્ચ એન્ડ ઇનિશિયેટીવ્સ ફોર સસ્ટેનેબલ ટેકનોલોજીસ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ્સ' (સૃષ્ટિ) સંસ્થાએ પંચમહાલનાં ગામડાંઓમાં લુપ્ત થઈ ગયેલી અને લુપ્ત થવા જઈ રહેલી ધાન્યની જાતો પર સંશોધન કર્યું છે. સૃષ્ટિના સેક્રેટરી રમેશ પટેલ કહે છે કે, 'હાઈબ્રિડ બિયારણ આવવાથી આપણી ઘણી મુળ જાતો નામશેષ થઈ રહી છે. મકાઈની તો ઓરિજિનલ જાત જ નથી રહી. આપણે આપણા મૂળ ધાન્યની જાત પાછી લાવવી પડશે. બિયારણ સાચવવા બેંક હોવી જરૂરી છે. વૈવિધ્ય અનાજ કે ધાન્ય શરીરની સાથે અંતરમનને પોષણ પૂરું પાડે છે. એ ગુમાવીને આપણે ઘણું ગુમાવી રહ્યા છીએ. 

મધ્યાહન્ન ભોજન 

ઉત્પાદનથી તદ્દન વિપરીત બાજરીની દેશી જાતોનો સોથ વળી ગયો સાથે જ તેનો ઉત્પાદન વિસ્તાર 40 ટકા જેટલો ઘટી ગયો છે. અનાજ પેદા કરતો વિસ્તાર ઘટી રહ્યો છે. કોમર્શિયલ પાક વધી રહ્યો છે. ગુજરાતમાં મગફળી, કપાસ, જીરૂં, વરિયાળી, શેરડી પાક પાછળ વધું ધ્યાન છે. તેથી બીજા પરંપરાગત બિયારણ નાશ પામ્યા છે. 50 જાતના અનાજ અને 50 જાતના કઠોળને સસ્તા અનાજની દુકાન, આંગણ વાડી અને મધ્યહન્ના ભોજન યોજનામાં લાવી દેવામાં આવે તો તેનું ઉત્પાદન વધી શકે અને બાળકોને પોષણ મળી શકે તેમ છે. 

ગુજરાત બીજ નિગમ બઘાં મળીને 20થી વધું અનાજ – કઠોળનું વેચાણ કરતું નથી. આવું જ બીજ બનાવતી કંપનીઓનું છે. જેઓ 20 વેરાયટીથી વધું અનેજ-કઠોળના બિયારણો બનાવી શકે તેમ નથી. 




Saturday, October 3, 2020

10 सवाल

#तारिक_फतेह ने #पाकिस्तानियों के ऊपर जहरीले दस #सवाल जिनका जवाब खोजने मे जुट गई हैं तमाम पाकिस्तान की फ़ौज।, 
तारिक फतेह ने दस ऐसे सवाल किये हैं , जिनका सटीक, प्रमाण सहित और तर्कपूर्ण जवाब कोई नहीं दे सकता। कृपा करके जरुर पढे 
1- मुसलमानों का दावा है कि कुरान अल्लाह की किताब है, लेकिन कुरान में बच्चों की खतना करने का हुक्म नहीं है , फिर भी मुसलमान खतना क्यों कराते है? क्या अल्लाह में इतनी भी शक्ति नहीं है कि मुसलमानों के खतना वाले बच्चे ही पैदा कर सके? और कुरान के विरद्ध काम करने से मुसलमानों को काफ़िर क्यों नहीं माना जाए?
2- मुसलमान मानते हैं कि अल्लाह ने फ़रिश्ते के हाथो कुरआन की पहली सूरा लिखित रूप में मुहम्मद को दी थी, लेकिन अनपढ़ होने से वह उसे नहीं पढ़ सके, इसके अलावा मुसलमान यह भी दावा करते हैं कि विश्व में कुरान एकमात्र ऐसी किताब है जो पूर्णतयः सुरक्षित है, तो मुसलमान कुरान की वह सूरा पेश क्यों नहीं कर देते जो अल्लाह ने लिख कर भेजी थी, इस से तुरंत पता हो जायेगा कि वह कागज कहाँ बना था? और अल्लाह की राईटिंग कैसी थी? वर्ना हम क्यों नहीं माने कि जैसे अल्लाह फर्जी है वैसे ही कुरान भी फर्जी है।
3. इस्लाम के मुताबिक यदि 3 दिन/माह का बच्चा मर जाये तो उसको कयामत के दिन क्या मिलेगा -जन्नत या जहन्नुम? और किस आधार पर??
4. मरने के बाद जन्नत में पुरुष को 72 हूरें (अप्सराए) मिलेगी, तो स्त्री को क्या मिलेगा...72 हूरा (पुरुष वेश्या)?और अगर कोई बच्चा पैदा होते ही मर जाये तो क्या उसे भी हूरें मिलेंगी? और वह हूरों का क्या करेगा ?
5.- यदि मुसलमानों की तरह ईसाई, यहूदी और हिन्दू मिलकर मुसलमानों के विरुद्ध जिहाद करें, तो क्या मुसलमान इसे धार्मिक कार्य मानेंगे या अपराध? और क्यों?
6-.यदि कोई गैर मुस्लिम (काफ़िर) यदि अच्छे गुणों वाला हो तो भी... क्या अल्लाह उसको जहन्नुम की आग में झोक देगा? और क्यों?और, अगर ऐसा करेगा तो.... क्या ये अन्याय नहीं हुआ??
7.कुरान के अनुसार मुहम्मद सशरीर जन्नत गए थे, और वहां अल्लाह से बात भी की थी, लेकिन जबअल्लाह निराकार है, और उसकी कोई इमेज (छवि) नहीं है तो..मुहम्मद ने अल्लाह को कैसे देखा ??और कैसे पहिचाना कि यह अल्लाह है, या शैतान है?
8- मुसलमानों का दावा है कि जन्नत जाते समय मुहम्मद ने येरूसलम की बैतूल मुक़द्दस नामकी मस्जिद में नमाज पढ़ी थी, लेकिन वह मुहम्मद के जन्म से पहले ही रोमन लोगों ने नष्ट कर दी थी। मुहम्मद के समय उसका नामो निशान नहीं था, तो मुहम्मद ने उसमे नमाज कैसे पढ़ी थी? हम मुहम्मद को झूठा क्यों नहीं कहें ?
9-.अल्लाह ने अनपढ़ मुहम्मद में ऐसी कौन सी विशेषता देखी, जो उनको अपना रसूल नियुक्त कर दिया,क्या उस समय पूरे अरब में एकभी ऐसा पढ़ालिखा व्यक्ति नहीं था, जिसे अल्लाह रसूल बना देता, और जब अल्लाह सचमुच सर्वशक्तिमान है, तो अल्लाह मुहम्मद को 63 साल में भी अरबी लिखने या पढने की बुद्धि क्यों नहीं दे पाया??
10.जो व्यक्ति अपने जिहादियों की गैंग बना कर जगह जगह लूट करवाता हो, और लूट के माल से बाकायदा अपने लिए पाँचवाँ हिस्सा (20 %) रख लेता हो, उसे अल्लाह का रसूल कहने की जगह लुटरों का सरदार क्यों न कहें? अगर आप सच मे मानवता मे विश्वास करते हे तो आप कम से कम दस व्यक्ति तक सेंड करे
अगर आप एकता भाई चारा व हमारे प्रति कोई भेदभाव नही रखतें हो तो मेरे मुस्लिम भाई भी इन दस प्रशन का जबाब जरूर दें। में कभी इसके बाद कोई सवाल नही करूंगा।
@एक निष्कासित पाकिस्तानी @कॉपी@

Thursday, September 3, 2020

चालीसा पर समीक्षा और स्वस्थ आलोचना सुधार हेतु स्वागत है

इस चालीसा पर समीक्षा और स्वस्थ आलोचना सुधार हेतु स्वागत है🙏🙏
जय दयानंद ज्ञान गुण सागर
जय कपीस सत्यार्थप्रकाश उजागर
ऋषि दूत अतुलित बलधामा
आर्यपुत्र अग्नि समाना
महावीर विक्रम आर्यवंशी
पुराणिक निवार वेदों के संगी
भगवा बरन बिराज सुवेसा
हाथन दंड कुंचित केसा
हाथ शास्त्र और शस्त्र विराजे
हाथों में जनेऊ सांजे
मूलसंकर सुवन यशोदानंदन
तेजप्रताप महाजगबन्धन
विद्यावान गुनी अति चातुर
ऋषियों के कार्य करिबे को आतुर
ऋषिचरित सुनिबे को रसिया
हिन्दू समाज मन बसिया
आर्य रूप धरि दिशा दिखावा
ज्ञानी रूप धरि शास्त्रार्थ में हरावा
आर्य रूप धरि पाखंड संहारे
काशी पंडो के काज सवारे
संस्कृत भाषा को पुनः जियाये
श्री गुरुकुल पद्धत्ति उर लाए
सम्पूर्ण आर्यावर्त बहुत बढ़ाई
तुम मम प्रिय पितामह सम आई
अनेको क्रांतिकारी तुम्हारो जस गावे
अस कही वीर कंठ लगावै
क्रांतिकारी, सेनानी मुनीसा,
श्रद्धानंद, भगत, आज़ाद सहित अहीसा
जम विद्वान दिक्पाल जहाते
कवि प्रेमचंद कहि सके कहा ते
तुम्हारो मंत्र बोस भी माना
आज़ाद हिंद फौज भय सभ जग जाना
जुग सहस्त्र जोजन पर भानु
ऐसे वैज्ञानिक फल जानू
ईश्वर वेद मिली मुख माही
अधार्मिक मत लांघे गए अचरज नाही
दुर्घम शास्त्रार्थ जगत के जेते
सुगम अनुग्रह तुम्हरे तेते
गौमाता के तुम रखवारे
होत न आज्ञा बिनु पैसारे
सभ ज्ञान लहै तुम्हारी सरना
तुम गुरु होतो काहू को डरना
आपन तेज सम्हारो आपै
अब्राहम मत हॉक ते कापै
जिहादी, ईसाई निकट नही आवै
दयानंद जभ नाम सुनावै
पाखंड तै दयानंद छुड़ावै
मन क्रम वचन ध्यान जो लावै
नासै पोप हरै सभ पीरा
जपत निरंतर दयानंद बीरा
संकट ते दयानंद छुड़ाई
सत्यार्थ प्रकाश जो पढ़ जावे
सभ पर राम तपस्वी राजा
उनका सम्मान दयानंद पुनः दिलावा
और मनोरथ जो कोई लावै
सोई अमित वेदोक्त जीवन वह पावै
सम्पूर्ण आर्यावर्त प्रताप तुम्हारा
है प्रसिद्ध जगत उजियारा
आर्ष शास्त्र के तुम रखवारे
मुल्ला निकंदन हिन्दुओ के दुलारे
योग सिद्धि ब्रह्मचर्य के दाता
अस बार दीन भारत माता
वेद रसायन तुम्हातरे पासा
सदा रहे धर्म के दासा
तुम्हारे वाक्य आर्यो को प्यारे
हजार वर्ष की गुलामी बिसरावै
अंत काल ईश्वर पुर जाई
जहा जन्म आर्य पुत्र दयानंद कहाई
कोई पोप मौलवी चित्त न धरई
दयानंद सेइ सर्व सुख करई
संकट कटए मिटए सभ पाखंड
जो सुमिरै दयानंद जीवन बीरा
जय जय जय दयानंद स्वामी
कृपा करहु गुरुदेव की नाई
जो प्रतिदिन एकबार पाठ कर कोई
छूटहि पाखंड महासुख होई
जो यह पढ़ए दयानंद चालीस
होई बुद्धि साखी गौरीसा
ऋषिदास सदा हरि चेरा
कीजै नाथ हृदय महं डेरा
आर्य तनय पाखंड हरण, भीम मूर्ति रूप।
हिन्दुओ के हृदय बसहु सुरभूप

Thursday, May 3, 2012

swami dayanad's book

Sunday, December 25, 2011

निरामिष: यज्ञ हो तो हिंसा कैसे ।। वेद विशेष ।।

निरामिष: यज्ञ हो तो हिंसा कैसे ।। वेद विशेष ।।: वेद का अर्थ ज्ञान होता है. वेद को ज्ञान का सर्वोच्च शिखर भी कहा जाता है . और ज्ञान ही ब्रह्म का स्वरुप है. इस तरह वेद और परमात्मा भिन्...

॥ भारत-भारती वैभवं ॥: वेदों में विज्ञान - एंटीमैटर क्या है ?

॥ भारत-भारती वैभवं ॥: वेदों में विज्ञान - एंटीमैटर क्या है ?: वेदों में गूढ़ विज्ञान - सम्बन्धी सामग्री विस्तृत मात्रा में संचित है। जिसमें से बहुत ही अल्प मात्रा में अबतक जानकारी हो सकी है , कार...

SANSKRITJAGAT: वैदिक सन्धि प्रक्रिया-व्‍यंजन सन्धि: (अवशंगम आस्‍थ...

SANSKRITJAGAT: वैदिक सन्धि प्रक्रिया-व्‍यंजन सन्धि: (अवशंगम आस्‍थ...: यदि स्‍पर्शवर्णा: ('क'-'म' पर्यन्‍तम्) पूर्वं आगच्‍छेयु: तदनन्‍तरं अन्‍ये व्‍यंजन वर्णा: आगच्‍छेयु: चेत् सा सन्धि: 'अवशंगम आस्‍थापित' क...

अब तो आँखे खोलो

हिन्दुओ अब तो आँखे खोलो ..२० करोड़ मुल्लो की धार्मिक भावना होती है ,
२ करोड़ ईसाई की भी धार्मिक भावना होती है ,लेकिन १०० करोड़ हिन्दुओ की धार्मिक भावना नहीं होती है क्यों ?
आने वाले दिनों में मुल्ले और ईसाई की माँ बहन की इज़त तो होगी लेकिन हिन्दुओ की नहीं !
हिन्दू देवी देवता के अपमान को देख हम नज़र घुमा लेते है ,या चिला चिला कर गल्ला ख़राब कर के बैठ जाते है ,
लेकिन मुल्लो पर जब आन पड़ी तो एक भोस्डू मुफ्ती एजाज अरशद कासमी चोंधू संतोष पांडेय के जरिये
मान्निये न्यालय में याचिका डाल कर धार्मिक भावना को ठेश पहुचने वाले कंटेंट को फेसबुक और कई सोसल नेटवर्किंग साईट से हटाने का
आदेश आया है , जज साहब हम हिन्दुओ को तो सोसल नेट्वोर्किंग तो क्या हमारे सामने हमारे धर्म को कोई लात मारे तब भी ठेश नहीं पहुँचता
क्यों की हम हिन्दू सेकुलरिज्म नामक दवा और सर्वधर्म सम्भाव नामक अधर्म प्रूफ जैकेट पहनते है !

Monday, May 23, 2011

स्वामी दयानन्द सरस्वती, स्वामी सरधानन्द जी







Posted by Picasa



कुर्वन्नेवेह कर्माणि जिजीविषेत् शतं समाः।
एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे।। यजुर्वेद अ. 40, मं. 2
મનુષ્યો માટે યોગ્ય છે કે વેદોને અનુકૂળ કર્મ કરતાં કરતાં જ સો વર્ષ સુધી જીવવાની ઇચ્છા રાખે. માત્ર આ એક જ માર્ગ છે, બીજો કોઈ નહીં કે જેના પર ચાલવાથી મનુષ્ય કર્મ બન્ધનમાંથી છૂટીને મોક્ષને પ્રાપ્ત કરી શકે.
Posted by Picasa

Tuesday, April 26, 2011

Friday, April 1, 2011

13 pictures for you for brahm vijyan

You have been sent 13 pictures.


brahm vijyan-018.jpg
brahm vijyan-019.jpg
brahm vijyan-020.jpg
brahm vijyan-021.jpg
brahm vijyan-022.jpg
brahm vijyan-023.jpg
brahm vijyan-024.jpg
brahm vijyan-025.jpg
brahm vijyan-026.jpg
brahm vijyan-027.jpg
brahm vijyan-028.jpg
brahm vijyan-029.jpg
brahm vijyan-030.jpg

These pictures were sent with Picasa, from Google.
Try it out here: http://picasa.google.com/

brahm vijyan

You have been sent 14 pictures.


brahm vijyan-017.jpg
brahm vijyan-018.jpg
brahm vijyan-019.jpg
brahm vijyan-020.jpg
brahm vijyan-021.jpg
brahm vijyan-022.jpg
brahm vijyan-023.jpg
brahm vijyan-024.jpg
brahm vijyan-025.jpg
brahm vijyan-026.jpg
brahm vijyan-027.jpg
brahm vijyan-028.jpg
brahm vijyan-029.jpg
brahm vijyan-030.jpg

These pictures were sent with Picasa, from Google.
Try it out here: http://picasa.google.com/